Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ઉતરપ્રદેશ સરકાર શરૂ કરશે મિશન રોજગાર પ૦ લાખ લોકોને રોજગાર આપવાનું લક્ષ્ય

નવી દિલ્હી : ઉતરપ્રદેશ સરકાર માર્ચ-ર૦ર૧ સુધી પ૦ લાખ યુવાઓને રોજગાર આપવાના ઉદેશ્યથી એક વિશેષ અભિયાન મિશન રોજગાર શરૂ કરશે. દિવાળી પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અભિયાન શરૂ કરવાની સંભાવના છે. એક અધિકારીએ બતાવ્યું રોજગારના અવસરો માટે ડેટાબેસ બનાવવામાં આવે જ માટે એક મોબાઇલ એપ અને વેબ પોર્ટલ પણ વિકસિત કરવામાં આવે.

 

(9:59 pm IST)