Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

લોકોશાહી પ્રત્‍યે ભારતીય લોકોની શ્રધ્‍ધા વિશ્વ માટે મિશાન સમા છે વડાપ્રધાન

નવી દિલ્‍હી : બિહાર વિધાનસભામાં ચૂંટણીમાં મળેલ પ્રચંડ વિજય બાદ નવી દિલ્‍હીમાં ભાજપની મુખ્‍ય કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકશાહી પ્રત્‍યે ભારતવાસીઓની શ્રધ્‍ધા વિશ્વાસ છે જે સમગ્ર દુનિયા માટે મિશાન રૂમ છે. લોકશાહી દેશના લોકોના વિશ્વાસે કોરોનાને પણ હરાવ્‍યો છે.

(12:00 am IST)