Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

એવા રાજકારણીને જ ચુંટજો જે ખુરશી ઉપર બેઠા પછી પાટીદાર સમાજની ચિંતા કરે - ક્લાર્કથી ક્લેકટર અને સરપંચથી સાંસદ પાટીદાર જ હોવો જોઇએ ! : ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ

આટકોટ : ખોડલધામના અધ્યક્ષ શ્રી નરેશભાઈ પટેલનું જસદણના શૈક્ષણિક ભવનનાં લોકાર્પણમાં ફરી કરી સ્પષ્ટ વાત. ક્લાર્કથી ક્લેકટર અને સરપંચથી સાંસદ પાટીદાર જ હોવો જોઇએ ! આ માટે મજબુત રાજકારણ જોઇશે. 

આવનારા દિવસોમાં એવા રાજકારણીને જ ચુંટજો જે ખુરશી ઉપર બેઠા પછી પાટીદાર સમાજની ચિંતા કરે. (વિજય વસાણી, આટકોટ.)

(10:30 pm IST)