Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકો પણ સંક્રમણ ફેલાવે છે

બ્રિટિશ વૈજ્ઞાનિકોઍ કર્યો ચોકાવનારો દાવો

લંડન તા. ૧પ :.. બ્રિટિશ વૈજ્ઞાનિકોઍ દાવો કર્યો છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ  પણ સંક્રમણને અન્ય સુધી ફેલાવે છે. બ્રિટનમાં ઍક આધિકારીક અધ્યયના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે, પહેલા થયેલા કોરોનાનું સંક્રમણ ઓછામાં ઓછા પાંચ મહીના માટે પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરે છે દરમ્યાન વ્યકિત બીજી વાર સંક્રમિત થશે નહિ પરંતુ તેના સંપર્કમાં આવતા બીજા લોકો કોરોનાથી સંક્રમીત થઇ શકે છે.

(6:03 pm IST)