Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ધો.૧૦ ના રીપીટર્સની પરીક્ષા ક્યારે યોજવી તે અંગે હવે પછી નિર્ણય લેવાશે

અમદાવાદ : ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ  રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પરીસ્થિતીની સમીક્ષા કરીને પરીક્ષા ક્યારે યોજવી તેનો નિર્ણય કરશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કોર કમિટિની મીટિંગમા આ નિર્ણય લેવાયો છે

(12:00 am IST)