Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લંબાવાયો

અમદાવાદઃ રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ તા.૨૫ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છેઃ રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગરમાં તા.૨૫મી સુધી રાત્રિના ૧૧ થી સવારના ૬ સુધી કર્ફયુ રહેશે.

(3:17 pm IST)