Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

હત્યાના ૮ આરોપિયો સહિત ૧૭ સગીર હરિયાણાના બાલ સુધાર ગૃહથી થયા ફરાર

હિરાસર (હરિયાણા)માં આવેલ બાલ સુધાર ગૃહમાં હત્યાના આરોપિયો સહિત ૧૭ સગીર સિકયોરિટી ગાર્ડ પર હુમલો કરી ફરાર થઇ ગયા પોલિસએ કહ્યું અમે બધીજ સડકો સીલ કરી દીધી છે અને અધિકારીયોને ધરપકડ કરવાના નિર્દેશ આપ્યા છે. પોલિસએ કહ્યું આમાંથી અધિકતર હરિયાણાના રોહતક, ઇજજર અને હિસારના છે.

(11:11 pm IST)