Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોના મહાસંગ્રામઃ કવોરોનટાઇન કરવામાં આવેલ ૧પ લાખ લોકોમાંથી દરેક વ્યકિત પર ખર્ચ કર્યો રૂપિયા પ૩૦૦: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારએ પોતાની બીજી વર્ચુઅલ રેલીમાં કહ્યું કે કોવિડ-૧૯ કવોરોનટાઇન સેન્ટરમાં રાખેલ ૧પ લાખ લોકોમાંથી દરેક વ્યકિત પર રુપિયા પ૩૦૦ ખર્ચ કરવામાં આવ્યો એમણે કહ્યું કોઇ નથી જાણતું બિહારમાં સંક્રમણ વધશે કે ઘટશે. પણ અમે આના માટે કામ કરીશું સીએમએ કહ્યું રર લાખ લોકો ટ્રેનોથી બિહાર આવ્યા.

(12:00 am IST)