Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિરૂધ્ધ યૌન ઉત્પીડન કેસમાં ન્યાય માટે અભિનેત્રી પાયલ ઘોષએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિરૂધ્ધ યૌન ઉત્પીડનના મામલામાં અભિનેત્રી પાયલ ઘોષએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિ઼દને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી છે. પત્રમાં પાયલ લખ્યુ છે કે પોલીસ આરોપીની ધરપકડ નથી કરતી હું ન્યાય મેળવવા માટે હાથ જોડી દરવાજા ખખડાવી રહી છું મને ન્યાય અપાવવા મદદ કરો.

(9:29 pm IST)