Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બિહાર ચૂંટણી ચકરાવો : કઇ પાર્ટી વધારે સીટ જીતે છે, આ ચર્ચાનો વિષય નથી, નીતીશ સી.એમ. થશે : જેડીયુ

જેડીયુના પ્રવકતા કે.સી. ત્યાગીએ એક ઇંન્ટરવ્યુમાં કહ્યું છે કે બીજેપીએ સ્પષ્ટ કહ્યું છે કે બિહારમાં જો એનડીએ સતામાં આવશે તો નીતીશકુમાર મુખ્યમંત્રી હશે. એમણે કહ્યું કઇ પાર્ટી વધારે સીટ જીતે છે ચર્ચાનો વિષય નથી. ત્યાગીએ કહ્યું બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ કહ્યું છે. એનડીએ ના નેતા નીતીશ હશે.

(9:30 pm IST)