Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નવરાત્રી દરમિયાન સમગ્ર મધ્ય પ્રદેશમાં દુર્ગા માતાના મંદિરો ખુલ્લા રહેશે: શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત

મધ્યપ્રદેશમાં નવરાત્રી દરમિયાન મા દુર્ગાના તમામ મંદિરો ખુલ્લા રહેશે તેવી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે. તમામ દર્શનાર્થીઓએ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. મંદિરના પટાંગણમાં 200 થી વધુ લોકોને એક સમયે જવા દેવામાં આવશે નહીં.

(10:09 pm IST)