Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બિહારનો ચૂંટણી ચકરાવોઃ નાલંદાનું કોઇ પણ એક ક્ષેત્ર નીતીશ પસંદ કરી લે હું એમને પરાજિત કરીશઃ નામાંકન દાખલ કરતાં પહેલાં આરજેડી નેતા તેજસ્વી યાદવની પ્રતિક્રિયા

આરજેડી નેતા તેજસ્વી યાદવએ રાધોપુર સીટથી બિહાર વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું. પહેલાં તેજસ્વીએ કહ્યું તે (મુખ્યમંત્રી નીતીશકુમાર) પોતાના ગૃહ જિલા નાલંદા કોઇ એક ક્ષેત્રને પસંદ કરી લે. તે પણ નામાંકન ભરે અમે પણ ભરીએ એમને અમે હારાવીન રહીએ આરજેડીએ ટવિટ કર્યું પડકારનો સ્વીકાર કરો બેબસ કુમારજી.

(11:05 pm IST)