Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાહરલાલ નેહરૂની જયંતી પર આપી એમને શ્રધ્‍ધાંજલિ, પ્રિયંકાએ પણ યાદ કર્યા

નવી દિલ્‍હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂની જયંતિ પર દિલ્‍હીમાં આવેલ શાંતિવન પહોંચી એમને શ્રધ્‍ધાંજલી આપી એમણે ટવિટ કર્યુ એક દુરદર્શી નેતા જેમણે ભાઇચારા, સમતાવાદ અને આધુનિક દૃષ્‍ટિકોણ સાથે દેશની નીંવ રાખી જયારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ જવાહરલાલ નેહરૂને એમની જયંતિ પર યાદ કર્યા.

(10:11 pm IST)