Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

બેંગલુરૂમાં હૃદય રોગનો હુમલો આવવાથી પત્રકાર અને લેખક રવિ બેલાગેરેનું નિધન

કર્ણાટકના પત્રકાર અને લેખક રવિ બેલાગેરે ૬ર વર્ષિયનું હૃદય રોગનો હુમલો આવવાથી બેંગલુરૂમાં નિધન થયું હૃદય રોગનો હુમલો આવ્‍યો ત્‍યારે રવિ ઓફિસમાં જ હતા જે પછી એમને પ્રાઇવેટ હોસ્‍પિટલ લઇ જવામાં આવ્‍યા કર્ણાટકના મુખ્‍યમંતરી બી.એસ.યેદિયુરપ્‍પાએ કહ્યું હું પ્રાર્થના કરૂ છું કે એમના પરિવાર અને પ્રશંસકોને આ દુઃખ સહન કરવાની શકિત મળે.

(11:32 pm IST)