Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મધ્યપ્રદેશમાં કોરોના થાક્યો : ચેહલ્લ 24 કલાકમાં 242 નવા કેસ નોંધાયા : 516 દર્દીઓ સાજા થયા : 36 લોકોના મોત

ભોપાલ : મધ્યપ્રદેશમાં કોરોના થાક્યો છે બીજી લહેર ધીમી પડી છે મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 242 નવા કેસ નોંધાયા છે. જયારે આ સમયગાળા દરમિયાન 516 લોકોને રજા આપવામાં આવી હતી અને 36 મૃત્યુ નોંધાયા છે

(12:00 am IST)