Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દિલ્હી રમખાણ કેસમાં કાર્યકર્તાઓને હાઇકોર્ટે જામીન આપ્યાઃ વિરોધ પ્રદર્શન કરવો આતંકવાદ નથી તેમ કોર્ટે કહ્યુ

નવી દિલ્હી,તા. ૧૫: દિલ્હી હાઇકોર્ટે દિલ્હી રમખાણ કેસમાં દેવંગાના કલિતા, નતાશા નારવાલ અને જામિયાના વિદ્યાર્થી આસિફ ઇકબાલ તન્હાને જામીન આપ્યા છે, તેમણે ઉત્ત્।ર-પૂર્વી દિલ્હી હિંસા મામલે UAPA એકટ હેઠળ ગત વર્ષે ધરપકડ કરવામાં આવી હતી, તેમણે જામીન આપતા હાઇકોર્ટે કહ્યુ, વિરોધ પ્રદર્શન કરવો આતંકવાદ નથી. જામીન આ આધાર પર આપવામાં આવ્યા કે આ પોતાનો પાસપોર્ટને સરેન્ડર કરશે અને આવી કોઇ પણ ગેરકાયદેસર ગતિવિધિમાં સામેલ નહી થાય, જેનાથી તપાસ કોઇ પણ રીતે પ્રભાવિત થતી હોય.

(4:10 pm IST)