Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નરેશ પટેલનો રાજકારણ અંગેનો નિર્ણંય કરવા આવતીકાલે ખોડલધામમાં ત્રણેય સંસ્થાની મીટિંગ : બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ : પ્રેસ મીટમાં પ્રશાંત કિશોરની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ : :નરેશ પટેલ ભાજપ -કોંગ્રેસ કે આપ કોઈના નહીં માત્ર રહેશે ખોડલધામના

રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો રાજકારણ અંગેનો નિર્ણંય કરવા આવતીકાલે ખડલધામમાં ત્રણેય સંસ્થાની મીટિંગ યોજાનાર છે, આવતીકાલે  બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજાશે આ  પ્રેસ મીટમાં પ્રશાંત કિશોરની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ  રહેશે તેમ જાણવા મળે છે વધુમાં નરેશ પટેલ ભાજપ -કોંગ્રેસ કે આપ કોઈના નહીં માત્ર ખોડલધામના રહેશે તેમ મનાય રહયું છે

(8:03 pm IST)