Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જમ્મુ કાશ્મીરઃ પહલગામના ચંદનવાડીમાં બસ દુર્ઘટના, બસ ખીણમાં ખાબકી, 6 જવાન શહીદ, 32 જવાન ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ITBPની બસમાં 39 જવાન સવાર હતા, અમરનાથ યાત્રાની ડ્યુટીથી પરત ફરી રહ્યા હતા જવાનો.

(8:18 pm IST)