Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કેરળમાં કોરોના ધીમો પડ્યો : દેશમાં નવા 30.346 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38.346 દર્દીઓ રિકવર થયા : વધુ 432 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.43.960 થયો :એક્ટીવ કેસ 3.36.007 થયા : કુલ કેસની સંખ્યા 3.33.45.873 થઇ

સૌથી વધુ કેરળમાં 17.681 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3783 કેસ, તામિલનાડુમાં 1658 કેસ, આંધ્રપ્રદેશમાં 1445 કેસ ,મિઝોરમમાં 1185 કેસ,કર્ણાટકમાં 1116 કેસ,પશ્ચિમ બંગાળમાં 743 કેસ, આસામમાં 444 કેસ,ઓરિસ્સામાં 457 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા  30.346 કેસ નોંધાયા છે. જ્યારે 38.346 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 30.346 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 432 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.43.960 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.346 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.33.45.873 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.36.007 થઇ છે છેલ્લા 24 કલાકમાં 38.346 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.25.52.990 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી કેરળમાં 17.681 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3783 કેસ, તામિલનાડુમાં 1658 કેસ, આંધ્રપ્રદેશમાં 1445 કેસ ,મિઝોરમમાં 1185 કેસ,કર્ણાટકમાં 1116 કેસ,પશ્ચિમ બંગાળમાં 743 કેસ, આસામમાં 444 કેસ,ઓરિસ્સામાં 457 કેસ નોંધાયા છે

(1:08 am IST)