Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કેદારનાથમાં ભારે હિમવર્ષાના કારણે ઉત્તરાખંડના સીએમ રાવત અને યુપીના સીએમ યોગી પણ ફસાયા

કપાટ બંધ થતાંની સાથે બદ્રીનાથ જવા માટે બરફવર્ષામાં હેલિકોપ્ટર ઉડવાનું શક્ય નથી

કેદારનાથમાં ભારે હિમવર્ષા ચાલુ છે.કે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેદારનાથમાં જ ફસાયેલા છે. બંને મુખ્યમંત્રીઓ કપાટ બંધ થતાંની સાથે જ 8:30 વાગ્યે બદ્રીનાથ જવા માટે રવાના થવાનું હતું. પરંતુ આ બરફવર્ષામાં હેલિકોપ્ટર ઉડવાનું શક્ય નથી. તેથી, હવામાન ચોખ્ખુ થાય ત્યાર પછી નિકળવાની તૈયારી કરી છે.

(11:03 am IST)