Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

દિવાળી પર દિલ્‍હીમાં લગભગ ૭૦ ટકા લોકોએ ફટાકડા ન ફોડયા : પર્યાવરણ મંત્રી ગોપાલ રાય

દિલ્‍હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયએ બતાવ્‍યું કે ‘‘આપ'' સરકાર દ્વારા ફટાકડા પર પ્રતિબંધ લગાવ્‍યા પછી રાષ્‍ટ્રીય રાજધાનીમાં લગભગ ૭૦ ટકા લોકોએ દિવાળી પર ફટાકડા ન ફોડયા એમણે બતાવ્‍યું મને આશા છે કે પરિણામ આગલા વરસે સારૂં હશે એમણે કહ્યું કે પ્રદુષણની સમસ્‍યાનું દીર્ધકાલિક સમાધાન એક દિવસમાં નથી નીકળી શકતું.

(9:17 pm IST)