Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ભારતના કુલભૂષણ જાધવનું અપહરણ કરનાર આતંકી મુલ્લાહ ઓમર ઈરાની ઠાર મરાયો

ભારતના કુલભૂષણ જાદવનું ઇરાનના સરબાઝ શહેરમાંથી અપહરણ કરી તેને પાકિસ્તાન લશ્કરના હવાલે કરનાર જૈશ -ઉલ -અદીના ત્રાસવાદી કમાન્ડર મુલ્લા ઓમર ઈરાનીને બલોચિસ્તાનમાં ફૂંકી મારવામાં આવ્યાના અહેવાલો ટ્વીટર ઉપર પ્રકાશિત થયા છે

પાકિસ્તાન લશ્કર વતી આઈ,એસ,આઈ,જાસૂસી તંત્રએ મુલ્લા ઓમરને કરોડો રૂપિયા આપ્યા હતા તેમ ઝી ન્યુઝે નોંધ્યું છે

 

(11:04 pm IST)