Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાશ્મીરની જવાબદારી બિહારી લોકોને આપવી જોઈએ : 15 દિવસમાં સ્થિતિમાં સુધારો લાવશે :જીતનરામ માંઝી .

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બહારના લોકોના 'ટાર્ગેટ કિલિંગ' પર ટ્વીટ કર્યું

નવી દિલ્હી :  બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બહારના લોકોના 'ટાર્ગેટ કિલિંગ' પર ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરની જવાબદારી બિહારના લોકોને આપવી જોઈએ તેઓ 15 દિવસમાં પરિસ્થિતિમાં સુધારો લાવશે.

(12:43 pm IST)