Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રણજીતસિંઘ મર્ડર કેસમાં કોર્ટએ સંભળાવી સજા રામ રહીમ સહિત પાંચને આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને હત્યાના એક કેસમાં સીબીઆઇની ખાસ અદાલતે આજે આજીવન કેદની સજા ફટકારીઃ આ સિવાય ૪ અન્યોને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે

રામ રહીમ તથા અન્યોને ૨૦૦૨માં પૂર્વ ડેરા પ્રબંધક રણજીતસિંઘની હત્યાના કેસમાં ૮ ઓક્ટોબરે દોષિત ઠેરવવામાં આવ્યા હતા

(4:48 pm IST)