Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

બિહારના નવા શિક્ષામંત્રી મેવાલાલ ચૌધરી પર બિહાર કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ રહેવા દરમ્યાન લાગ્યા હતા ભરતી ગોટાળાના આરોપ

બિહારના નવા શિક્ષામંત્રી મેવાલાલ ચૌધરી પર બિહાર કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ રહેવા દરમ્યાન અસિસ્ટેંટ પ્રોફેસર/ જુનિયર સાઇંટિસ્ટના પદો પર બઢતીમાં ગોટાળના આરોપ લાગી ચુકયા છે. ગોટાળાને લઇ મેવાલાલ વિરૃધ્ધ પ્રાથમિક કેરા દાખલ થવા પર જેડીયુએ એમને પાર્ટીમાંથી બહાર પણ કરી દીધા હતા. હાલ  આ મામલો ભાગલપુર કોર્ટમાં પેન્ડીંગ છે.

(11:52 pm IST)