Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ભીમા કોરેગાંવ મામલામાં જેલમાં બંધ કવિ વરવરા રાવને બોમ્બે હાઇકોર્ટએ ૧પ દિવસ માટે નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે અનુમતિ આપીઃ સારવારનો ખર્ચ મહારાષ્ટ્ર સરકાર ભોગવશે

ભીમા કોરેગાંવ મામલામાં જેલમાં બંધ કવિ વરવરા રાવને બોમ્બે હાઇકોર્ટએ ૧પ દિવસ સુધી નાણાવટી હોસ્પીટલમાં સારવાર કરાવવાની અનુમતિ આપી છે. એમની સારવારનો ખર્ચ મહારાષ્ટ્ર સરકાર ભોગવશે. જયારે કોર્ટએ આ દરમ્યાન હોસ્પિટલના નિયમોને ધ્યાનમાં રાખતા એમના પરિવારને એમને મળવાની અનુમતિ આપી છે.

(11:18 pm IST)