Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ઉતરપ્રદેશના મેરઠમાં સિલિંડર ફાટવાને કારણ ઇમારત ધરાશાયી થઇ, કાટમાળમાં દબાવાથી ર લોકોના મોત

નવી દિલ્હી : મેરઠ (ઉતરપ્રદેશ) ના ફલાવદામાં સિલિંડર વિસ્ફોટને કારણ એક ઇમારત ધરાશાયી થઇ અને કાટમાળમાં દબાવાથી ર લોકોના મોત થયા. એસ.એસ.પી. અજય સહાનીએ બતાવ્યું કાટમાળમાંથી ૭ લોકોને બહાર કાઢી હોસ્પીટલ પહોંચાડયા હતા એમાંથી ર ના મોત થયા છે. આ મામલાની તપાસ કરવામાં આવશે.

(9:20 pm IST)