Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ અને એનસીપીના ધરખમ ગજાના સુપ્રીમો શરદ પવારને ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ ફટકારી

મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ અને એનસીપીના ધરખમ ગજાના સુપ્રીમો શરદ પવારને ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ આપ્યાનું શ્રી પૃથ્વીરાજ ચવ્હાણે ટ્વીટ કરીને જણાવ્યું છે 

તેમેણે લખ્યું છે કે મોદી સરકારે આવકવેરા તંત્ર મારફત નોટિસો આપી છે જેનો જવાબ હું આપી દઈશ , નોટિસની વિગતો જાહેર થઈ નથી 

 

(10:16 pm IST)