Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ઉતરપ્રદેશમાં જેટલા જિલ્લા છે એનાથી વધારે રોજ બળાત્કારની ઘટનાઓ થઇ રહી છે : ભીમ આર્મી પ્રમુખ અંધ શેખર આઝાદ

ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદએ ઉતરપ્રદેશના ફતેહપુર અને બુલંદ શહરની ઘટનાઓને લઇ ટવિટ કર્યુ છે. ઉતરપ્રદેશમાં જેટલા જિલ્લા છે એનાથી વધારે રોજ બળાત્કારની ઘટનાઓ થઇ રહી છે. એમણે આગળ લખ્યું અયોધ્યા ફતેહપુર અને બુલંદ શહરની પુત્રીઓ પોકાર કરી રહી છે અને યોગીજી કેદારનાથ ઘુમી રહ્યા છે.

(10:38 pm IST)