Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સાજા થનારા માર્ચ ૨૦૨૦ બાદ સૌથી વધુ : હજુય કાતિલની ભૂમિકામાં છે કોરોના મહામારીઃ ૨૪ કલાકમાં ૧૧,૯૧૯ કેસ : ૪૭૦ મોત

નવી દિલ્‍હી :  છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧,૯૧૯ નવા કેસ સામે આવ્‍યા છે. ખુશીની વાત એ છે કે સાજા થનારાનો દર વધીને ૯૮.૨૮ ટકા થઇ ગયો છે : દેશમાં એકટીવ કેસ કુલ કેસના ૦.૫૦ ટકા પણ નથી : આ ગાળામાં ૪૭૦ લોકોના મોત થયા છે : ૧,૨૮,૭૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે : ૧ દિવસમાં ૧૧,૨૪૨ દર્દીઓ સાજા થયા છે : સાજા થવાનો દર વધીને ૩ કરોડ ૩૮ લાખ ૮૫ હજાર ૧૩૨ થયો છે.

 

(11:12 am IST)