Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

જૂનાગઢના પૂર્વ મેયર કેપ્ટ્ન સતિષચંદ્ર વીરડાનું દુઃખદ અવસાન :સોમવારે સવારે 9 વાગ્યે અંતિમયાત્રા

જૂનાગઢ : આહીર સમાજના અગ્રણી અને જૂનાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ મહાનગર પાલિકાના પૂર્વ મેયર કેપ્ટ્ન સતીષકુમાર રમેશચંદ્ર વીરડાનું દુઃખદ અવસાન થયું છે, તેઓની સ્મશાન યાત્રા આવતીકાલે તા, 20ને સોમવારે સવારે 9 વાગ્યે તેઓના નિવાસસ્થાનેથી નીકળી માલીડા મુકામે અંતિમ વિધિ કરાશે

 

(11:30 pm IST)