Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણીએ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ

અમદાવાદ : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તાઉંતે વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું આકલન ગીર સોમનાથ, ભાવનગર  તેમજ અમરેલી જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી તેમજ મુખ્યસચિવશ્રી અનિલ મુકિમ અને મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે કર્યું તે વેળાની તસ્વીર. (તસ્વીર અહેવાલ ગૌરવ ખત્રી, અમદાવાદ)

(3:08 pm IST)