Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નરેન્દ્રભાઈ ગુજરાત આવ્યા અને મહારાષ્ટ્રમાં શા માટે નહિં?

મુંબઈ : મહારાષ્ટ્રના એન.સી.પી.ના કેબીનેટ મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત - દીવ - દમણના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આજે ગયા છે તો મહારાષ્ટ્રની મુલાકાત શા માટે નથી લીધી? આવો ભેદભાવ શા માટે? તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પણ નુકશાન થયું છે : તેમણે કહ્યું કે વડાપ્રધાને આવું કેમ કર્યુ તે મોટો પ્રશ્ન લોકોના મનમાં સર્જાયો છે.

(4:07 pm IST)