Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત

રાષ્ટ્રપતિએ 1985 બેચના નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી :નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અનુસાર, રાષ્ટ્રપતિએ 1985 બેચના નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ તાત્કાલિક અસરથી તેમનું પદ સંભાળશે.

(8:44 pm IST)