Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલ કેજરીવલા-મનોજ સિસોદીયા

સોમવારથી હિંમતનગર, ભાવનગર સહિત

દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી મનિષ સિસોદીયા બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્ના છે. રર અોગસ્ટ સોમવારે અમદાવાદ આવી બપોરે ૩ વાગ્યે હિંમતનગરના ટાઉન હોલમાં બેઠકને સંબોધશે જયારે મંગળવાર, ર૩ના બપોરે ૩ વાગ્યે ભાવનગર ખાતે ટાઉન હોલમાં મિટીંગને સંબોધન કરશે.

(4:45 pm IST)