Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પાકિસ્તાનમાં પુરથી ૧પપ૯ના મોત

ઇસ્લામાબાદ તા. ર૦: પાકિસ્તાનમાં પુરથી મરનારની સંખ્યા વધીને ૧પપ૯ થઇ ગઇ છે, જયારે ૧ર૮પ૦ ઘાયલ થયા છે. મંગળવારે છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧પના મોતની માહિતિ મળી હતી. જેમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

(3:22 pm IST)