Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પંજાબના રાજકારણમાં મોટો ખળભળાટ : પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરીન્દરસીંહ નવી પાર્ટીનું ગઠન કરશે.

જો કેન્દ્ર સરકાર ખેડુતોના મુદ્દાઓનો નિકાલ કરશે તો ભાજપ સાથે ગઠબંધન કરવા પણ કેપ્ટનની તૈયારી.

પંજાબના રાજકારણમાં મોટો ખળભળાટ સર્જાયો છે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરીન્દર સીંહ નવી પાર્ટીનું ગઠન કરશે. જો કેન્દ્ર સરકાર ખેડુતોના મુદ્દાઓનો નિકાલ કરશે તો ભાજપ સાથે ગઠબંધન કરવા પણ કેપ્ટનએ તૈયારી દર્શાવી છે .

(12:00 am IST)