Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કોરોનાના ભમરડા એ સ્પીડ પકડી : મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૩૦૦ પોલીસ કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યાં. પાંચના મોત

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં 300થી વધારે પોલીસ કર્મચારીઓને કોરોના વળગી ચૂક્યો છે. જેમાં પાંચ પોલીસ કર્મચારીઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યની અંદર કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 136 જેટલા પોલીસ કર્મચારીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં કોરોના એ ૧૩૧૮૦ પોલીસ કર્મચારી અને ઓફિસરોને ભરડો લીધો છે.

(9:49 pm IST)