Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

આતંકિયાઓની મોટી ઘટનાને અંજામ આપવાની કોશિશ થઇ નાકામ : નગરોટા અથડામણ પર પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની પ્રતિક્રિયા

સુરક્ષા બલો દ્વારા જમ્‍મુ જિલલાના નગરોટા વિસ્‍તારમાં ચાર આતંકીઓને મારી નાખવા પર પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે સુરક્ષા બળોને અત્‍યંત બહાદુરી અને પ્રોફેશનલ રીત અપનાવી મોદીએ કહ્યું મોટું નુકશાન પહોંચાડવાની આતંકી યોજના ફરી એકવાર નિષ્‍ફળ થઇ સુરક્ષાબલોની સતર્કતાએ જમ્‍મુ-કાશ્‍મીરમાં જમીની સ્‍તરના લોકતાંત્રિક પ્રયાસોને ખતમ કરવાની નાપાક ગતિવિધિ ને હરાવી છે.

(10:12 pm IST)