Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સોનિયાજી પોતાનું રહેઠાણ ગોવા અથવા ચેન્નાઈ ફેરવશે

છાતીમાં ચેપ લાગવાથી બચવા ભારે પ્રદૂષણથી દૂર રહેવા ડોક્ટરોએ આપી સલાહ

નવી દિલ્હી : દિલ્હીમાં ખરાબ વાતાવરણ અને હવાની શુદ્ધિ ને કારણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી દિલ્હીથી પોતાનું રહેઠાણ કામચલાઉ ગોવા અથવા ચેન્નાઇ ફેરવે તેવી પૂરી સંભાવના છે.
ડોકટરોએ સોનિયાજીને સલાહ આપી છે કે છાતીના ચેપ લાગવાથી બચવા ભારે પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ

(10:10 am IST)