Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

શ્રી જગન્નાથ મંદિર સહિત ત્રણ મંદિરોના બ્યુટીફિકેશન માટે મંજૂરી મળી ગઈ: એનએમએનો મહત્વનો નિર્ણય

નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી (એન એમએ) એ પુરીના શ્રી જગન્નાથ મંદિર, ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર અને કોણાર્કમાં સૂર્ય મંદિરના બ્યુટિફિકેશન માટે ઓડિશા સરકારને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું

ઓડિશામાં આવેલા જગ પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર સહિત ત્રણ મંદિરોના બ્યુટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી (એન એમએ) એ પુરીના શ્રી જગન્નાથ મંદિર, ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર અને કોણાર્કમાં સૂર્ય મંદિરના બ્યુટિફિકેશન માટે ઓડિશા સરકારને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું છે.  જો કે, આ મંજૂરી કેટલાક ફેરફારો સાથે કરવામાં આવી છે.

(12:49 am IST)