Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

આજે સત્ય સાંઈબાબાનો પ્રાગટ્ય દિન

તેઓનું પ્રાગટ્ય ૧૯૨૬ની સાલમાં આજના દિને આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં થયું હતું. તેઓનો ભકત સમૂદાય વિશ્વભરમાં પથરાયેલો છે. સેવાક્ષેત્રે પણ ભકત સમૂદાય અગ્રેસર છે. રાજકોટમાં પણ સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ ધમધમે છે. અહીં હૃદયના નિદાનથી માંડીને સર્જરી સુધીની સારવાર નિઃશુલ્ક થાય છે.

(4:22 pm IST)