Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ પોતાના હિસાબથી તપાસ કરી રિયાને બોલાવશેઃ સુશાંતસિંહના પિતાના વકીલ

સુશાંતસિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસસિંહએ કહ્યું સુશાંતના મોતને બે મહિનાથી વધારે સમય થઇ ગયો સીબીઆઇ આ મામલામા લાંબા સમય પછી આવી મને લાગે છે. કેસ સબીબીઆઇ પોતાના હિસાબથી તપાસ કરીને રિયાને બોલાવશે એ પછી જો એમના તરફથી જવાબ નહી આવે તો કદાચ ઘરપકડ પણ કરે.

(10:45 pm IST)