Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કોરોનાથી મોતના આંકડાએ ડરાવ્‍યાઃ ૨૪ કલાકમાં ૬૬૬નો જીવ લીધોઃ નવા ૧૬૩૨૬ કેસ

નવી દિલ્‍હીઃ કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૩૨૬ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૬૬૬ લોકોના મોત થયા છે. એકટીવ કેસ ૧૭૩૭૨૮ છે. અત્‍યાર સુધીમાં ૪૫૩૭૦૮ લોકોના મોત થયા છે. કેરળમાં ૨૪ કલાકમાં ૧૬૦ લોકોના મોત થયા છે. રીકવરી ટકા ૯૮.૧૬ ટકા થયો છે. સતત ૧૧૮મો દિવસ છે જ્‍યારે નવા કેસ ૫૦,૦૦૦થી ઓછા નોંધાયા છે.

 

(11:02 am IST)