Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દિલ્‍હીથી ૮ર યાત્રીઓને લઇ જઇ રહેલ બસ ઉતરપ્રદેશમાં પલ્‍ટી : ર૦ લોકો ઘાયલ

એ.એન. આઇના મુતાબિક ઉન્નાવ (ઉતરપ્રદેશ)માં લખનૌ-આગરા એકસપ્રેસ-વે પર લગભગ ૮ર યાત્રીઓને લઇ જઇ રહેલ બસ પલ્‍ટી ખાઇ ગઇ. દુર્ઘટનામાં ર૦ યાત્રી ઘાયલ થયા જે પછી બચાવ કાર્ય માટે પહોંચેલ પોલીસએ એમના ઇલાજ માટે હોસ્‍પિટલમાં દાખલ કર્યા રીપોર્ટ પ્રમાણે બસ દિલ્‍હીથી બહરાઇચ થઇ રહી તી.

(8:39 am IST)