Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મધ્‍યપ્રદેશમાં નવી ગૌશાળાઓ બનશે : બહાર ધૂમી રહેલી ૭-૮ લાખ ગાયો આમા લાવવામાં આવશે : મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ કહ્યું કે રાજયમાં લગભગ ૭-૮ લાખ એવી ગાયો છે જે બહાર ધૂમી રહી છે અને એને અલગ-અલગ રીતે ગૌશાળામાં લાવવામાં આવશે એમણે કહ્યું આના માટે લગભગ ર૦૦૦ નવી ગૌશાળાઓનું નિર્માણ અલગ-અલગ સ્‍થાનો પર કરવામાં આવશે. શિવરાજસિંહએ કહ્યું બધી ગૌશાળઓ સરકાર નહી ચલાવે. સમાજસેવી સંગઠનોને સંચાલનની જવાબદારી સોંપશે.

(12:00 am IST)