Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

યોગી પ્રધાનમંડળનું વિસ્તરણ: કોંગ્રેસમાંથી આવેલા જીતીન પ્રસાદ સહિત ૬ નવા પ્રધાનોનો સમાવેશ

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનું આજે સાંજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી આવેલા જીતીન પ્રસાદને લેવામાં આવ્યા છે ઉપરાંત સંગીતા બલવંત, પલટુરામ, છત્રપાલ ગંગવાર, ધરમવીર પ્રજાપતિ, સંજીવ કુમાર ગૌર અને દિનેશ ખટિક  સહિત છ રાજ્યકક્ષાના નવા પ્રધાનો લેવામાં આવ્યા છે.

(7:45 pm IST)