Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

'ચીન મુકત ભારત' માટે એક કારોબાર એ ચીની આયાત ઘટાડી કરી લગભગ અડધીઃ ગોયનકા

આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયનકાએ કહ્યુ છે અમારા એક ધંધામાં  ૬૫ ટકા ટર્નઓવર ચીની આયાતથી થતું હતુ છેલ્લા બે મહિનામાં એને ૩૫ ટકા સુધી લાવ્યા છીએ ગોયનકાએ કહ્યુ કંપની આને શૂન્ય પર લાવવાની દિશામાં  કામ કરી રહી છે એમણે આગળ કહ્યુ આવો મેક ઇન ઇન્ડીયામાં આપનું યોગદાન આપો દેશને ચીન મુકત ભારત બનાવો.

 

(11:50 pm IST)