Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રાજયોને જીએસટી વળતર આપે કેન્‍દ્ર સરકારઃ બિહારના ઉપમુખ્‍યમંત્રી સુશીલ મોદીની માંગ

બિહારના ઉપપ્રમુખમંત્રી સુશીલ મોદીએ કહ્યુ છે કે કોવિડ-૧૯ને લઇ કેન્‍દ્ર સરકારએ રાજયોને વળતર આપવુ જોઇએ આ કેન્‍દ્રની પ્રતિબધ્‍ધતાને  કે તે જીએસટી સંગ્રહમાં ઘટાડાને લઇ રાજયોને વળતર આપે આ સહી છે કે કેન્‍દ્ર આના માટે કાનૂની તોર પર બાધ્‍ય નથી પણ એની નૈતિક બાધ્‍યતા છે.

(12:34 am IST)