Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ફાયરના સાધનોનો ખરાસમયે ઉપયોગ કેમ ન થયો?

રાજકોટઃ ઉદય કોવિડ હોસ્પીટલમાં જે ફલોરપર આગ લાગી ત્યાં આગ બુઝાવવા માટે બે ફાયર એકસટીમ્બ્યુઝર હાતા પરંતુ ઉપસ્થિત સ્ટાફ આ બંને સાધનોનો ઉપયોગ કરી ન શકયા અને આગ વિકરાળ બની હોવાનું તારણ નિકળી રહ્યું છે. તસ્વીરમાં બન્ને સાધનો ઉપયોગ વગર પડેલા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:25 pm IST)